News

એર ઇન્ડિયા એ-૩૨૧ પ્લેન દિલ્હી એરપોર્ટ પર મંગળવારે બપોરે ઉતર્યા પછી તેના ઓક્ઝિલરી પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. જો કે આ પ્લેનના પેસેન્જર અને ક્રૂ બધા જ સલામત છે.
સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે રાતે અચાનક જ જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ બતાવી ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું, જે ...
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ. રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
ભ્રષ્ટ સરકારી બાબુઓને ઓનલાઈન લાંચની રકમ લેવાનો પણ છોછ નથી : સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન માટે સહાય મેળવવા જરૂરી મેમોરેન્ડમ ...
ચેટજીપીટી દ્વારા એક નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ચેટજીપીટી દુનિયાભરમાં ખૂબ જ જાણીતું નામ બની ગયું છે અને ભારતમાં સૌથી વધુ ...
મુંબઈ - ટ્રેન બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકાતાં આ બ્લાસ્ટમાં જખ્મી થયેલા પીડિતો ઉપરાંત જેમણે પોતાના સ્વજનો ...
દંપતીની ફરિયાદ અનુસાર સોસાયટીએ નવેમ્બર ૨૦૧૮ની એજીએમમાં પૂર્વ સૂચના આપ્યા વિના તેમજ દંપતીને પ્રતિભાવ આપવાની તક આપ્યા વિના ઠરાવ ...
જૂન ત્રિમાસિકમાં આવેલા વીસી ફન્ડિંગમાં સૌથી વધુ ફન્ડિંગ ફિનટેક ક્ષેત્રમાં જોવા મળ્યું છે. અમેરિકામાં ફિનટેકના જાહેર ભરણાંને ...
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના જુના જંકશન સામે આવેલી વકીલ સોસાયટીમાં ૪૦ વર્ષથી ગંદા પાણીનો નિકાલ ન થતાં વિસ્તારમાં રહેતા ...
અમદાવાદ : ભારતના પૈસાદારો અને હાઇ નેટવર્થ ધરાવતા લોકો સોનામાં રોકાણ કરતા આવ્યા છે. રોકાણ કરવાની વાત આવે ત્યારે તેમની પહેલી ...